ગભરાવાની જરૂર નથી, આયુર્વેદિક સારવારથી સંતાન પ્રાપ્તિ શક્ય છે.
સમજીએ
પુરુષ અને સ્ત્રી બંનેની આયુર્વેદિક રીતે પ્રકૃતિ તપાસીને સમસ્યાનું મૂળ કારણ સમજવામાં આવે છે.
સાંભળીએ
પહેલા તમારી સમસ્યા અને આગળ તમે કરાવેલ ટ્રીટમેન્ટ વિષે સાંભળીએ છીએ.
ત્રણ “સ”
સારવાર
કારણ સ્પષ્ટ થયા પછી તમારી પ્રકૃતિ મુજબ આયુર્વેદિક સારવાર આપીએ છીએ.
પહેલા સાંભળીએ છીએ, પછી કારણ સમજીએ છીએ અને ત્યાર બાદ જ યોગ્ય સારવાર શરૂ કરીએ છીએ.
ડૉ. મહેન્દ્ર રૂપાપરા – 35 વર્ષના અનુભવી આયુર્વેદિક નિષ્ણાત
ડૉ. મહેન્દ્ર રૂપાપરા
ડૉ. મહેન્દ્ર રૂપાપરા તમને તરત દવા આપીને આગળ મોકલી દેતા નથી. 35+ વર્ષનો અનુભવ અહીં માત્ર આંકડો નથી. એ અનુભવ એવા કેસમાંથી આવ્યો છે જ્યાં પહેલેથી ઘણી સારવાર થઈ ચૂકી હતી, પણ જવાબ મળ્યો નહોતો.